પૃષ્ઠો

સોમવાર, 24 ડિસેમ્બર, 2012

વિદ્યાદીપ યોજના

વિદ્યાદીપ યોજના
.શાળામાં ભણતાં બાળકોનું અકસ્‍માતે મૃતયુ થાય ત્‍યારે તેનાં માતા-પિતા અને વાલીને આકસ્‍મિક આપત્તિમાં મદદરૂપ થવા માટેનો પ્રજાધર્મ બજાવવાનો સરકારનો હેતુ આ યોજના દાખલ કરવા પાછળનો છે. Vidhyadeep Yojna
.૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે.
.અકસ્‍માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે.
.વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો