વિદ્યાદીપ યોજના
| . | શાળામાં ભણતાં બાળકોનું અકસ્માતે મૃતયુ થાય ત્યારે તેનાં માતા-પિતા અને વાલીને આકસ્મિક આપત્તિમાં મદદરૂપ થવા માટેનો પ્રજાધર્મ બજાવવાનો સરકારનો હેતુ આ યોજના દાખલ કરવા પાછળનો છે. | |
|---|---|---|
| . | ૮૫ લાખ વિદ્યાર્થીઓને ૨૪ કલાકનું વીમાકવચ આ યોજના અંતર્ગત આપવામાં આવે છે. | |
| . | અકસ્માતે મૃતયુ પામતા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીના વાલીને રૂ. ૨૫,૦૦૦ ની વીમાની રકમ ચૂકવવામાં આવે છે. | |
| . | વિદ્યાદીપ વીમા યોજનાના પ્રીમિયમની રકમ રાજ્ય સરકાર દ્વારા ભરવામાં આવે છે. | |
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો